દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

મ્યાનમાર

વધુ માહિતી—મ્યાનમાર

  • વસ્તી—૫,૬૧,૪૫,૦૦૦
  • પ્રકાશકો—૫,૧૭૧
  • મંડળો—૯૬
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૧૦,૯૬૨

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—મ્યાનમારમાં

ઘણા યહોવાના સાક્ષીઓ શા માટે પોતાનું વતન છોડીને મ્યાનમારમાં કાપણીનું કામ કરવા આવ્યા?